ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

છગનલાલ જોષી
ભોળાનાથ સારાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભ
મણિશંકર કીકાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું' નામની પ્રસિદ્ધ ગુજરાતી રચનાના સર્જકનું નામ શું છે ?

ઉમાશંકર જોશી
સ્વામી રામદાસ
ચિત્રભાનુજી
સુંદરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP