ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મનુભાઈ પંચોળીને ગુજરાતી સાહિત્યમાં યોગદાન બદલ વિવિધ પુરસ્કાર એનાયત થયા.
નીચે આપેલ પ્રથમ પુરસ્કાર સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

સરસ્વતી સન્માન-1997
મૂર્તિદેવી પુરસ્કાર-1955
એક પણ નહીં
દિલ્હી સાહિત્ય અકાદમી-1955

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું સાચું છે ?

ઈલા કાવ્યો - ધીરુબેન પટેલ
ધરતીનું લૂણ - કાકાસાહેબ કાલેલકર
રાઈનો પર્વત - રમણભાઈ નીલકંઠ
વિશ્વશાંતિ - ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નવલકથાકાર નથી ?

ચુનિલાલ મડિયા
નવલરામ પંડ્યા
ત્રિભુવનદાસ લુહાર
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP