ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ? મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ મધુસૂદન પારેખ કિસનસિંહ ચાવડા ચં. ચી. મહેતા શાંતિલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? સમૌ બ્રાહ્મણવાડા ધરમપુર વાંસા સમૌ બ્રાહ્મણવાડા ધરમપુર વાંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ ચિત્ર દ્વારા ભાવ કિંમતી વિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પૂર્વાલાપ' કાવ્યસંગ્રહ કોનો છે ? કવિ હરિહર કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ કવિ હરિહર કવિ કાન્ત કવિ સુંદરમ્ કવિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ દ્વિગુ મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? ભાલણ શામળ દયારામ પ્રીતમ ભાલણ શામળ દયારામ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP