GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્નii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્નiii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્નસાચો જવાબ પસંદ કરો: માત્ર i અને iii માત્ર i માત્ર i અને ii i, ii અને iii માત્ર i અને iii માત્ર i માત્ર i અને ii i, ii અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેનામાંથી કયુ/કયા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન/સાધનો છે ? ખુલ્લા બજાર ની નીતિ બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને શાખ માપબંધી બેંક દર ખુલ્લા બજાર ની નીતિ બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને શાખ માપબંધી બેંક દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. કાચા સરવૈયાનું કાયદાના દ્રષ્ટિકોણથી કોઈ વૈધાનિક મહત્વ નથી. કાચું સરવૈયું એ ફક્ત ઉપજ-ખર્ચના ખાતાની બાકી દર્શાવે છે. કાચું સરવૈયું એ નફા-નુકશાન ખાતું તૈયાર કર્યા બાદ તૈયાર કરાય છે. કાચું સરવૈયું એ ફક્ત મિલકત અને દેવાની બાકી દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) બેંકધિરાણના નિયમનને અંકુશિત કરવા માટે, નીચેનામાંથી કઈ સમિતિ(ઓ)ની સ્થાપના કરવામાં આવી હતી ? આપેલ તમામ દહેજિયા સમિતિ ચક્રવર્તી સમિતિ મરાઠા સમિતિ આપેલ તમામ દહેજિયા સમિતિ ચક્રવર્તી સમિતિ મરાઠા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતની લેણદેણની તુલાના ચાલુ ખાતામાં ખાદ્ય હોય તો ભારતીય રૂપિયાના મૂલ્ય પર તેની શું અસર થવાની સંભાવના વધારે છે ? અવમૂલ્યન કોઈ ફેરફાર નહિ થાય કહી શકાય નહિ મૂલ્યવર્ધન અવમૂલ્યન કોઈ ફેરફાર નહિ થાય કહી શકાય નહિ મૂલ્યવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવકવેરા ધારા-1961 અનુસાર નીચેના પૈકી કયાનો કરપાત્ર આવકમાં સમાવેશ થતો નથી ? આકસ્મિક આવક વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે. દાણચોરીમાંથી થયેલ આવક વસ્તુ સ્વરૂપે મળેલ આવક આકસ્મિક આવક વ્યક્તિગત સ્વરૂપે મળેલ ભેટ કે જે રૂા. 25,000 રોકડમાં મળેલ છે. દાણચોરીમાંથી થયેલ આવક વસ્તુ સ્વરૂપે મળેલ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP