GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતીય આવક વેરા ધારા-1961ની કલમ 139 (5) અનુસાર નીચેના પૈકી ક્યા રિટર્નને સુધારી શકાય છે ?i. કલમ 139 (1) હેઠળ ભરેલ આવકનું રિટર્નii. કલમ 139 (4) હેઠળ ભરેલ વિલંબિત રિટર્નiii. કલમ 139 (3) હેઠળ ભરેલ ખોટનું રિટર્નસાચો જવાબ પસંદ કરો: માત્ર i અને ii માત્ર i i, ii અને iii માત્ર i અને iii માત્ર i અને ii માત્ર i i, ii અને iii માત્ર i અને iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કઈ સમિતિએ રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (National Bank for Agriculture and Rural Development) સ્થાપવા માટે ભલામણ કરી હતી ? નરસિંહમ સમિતિ કસ્તુરીરંગન સમિતિ રંગરાજન સમિતિ શિવ રમણ સમિતિ નરસિંહમ સમિતિ કસ્તુરીરંગન સમિતિ રંગરાજન સમિતિ શિવ રમણ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ? નાણાકીય સેવાઓ વિભાગ ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) નાણા મંત્રાલય ભારતીય રિઝર્વ બેંક નાણાકીય સેવાઓ વિભાગ ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI) નાણા મંત્રાલય ભારતીય રિઝર્વ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો કોઈ વસ્તુની પુરવઠાની મૂલ્યસાપેક્ષતા અનંત હોય તો નીચે આપેલા માંથી કયું વિધાન સાચું હશે ? આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. આ વસ્તુની પુરવઠા રેખા અનિર્ધારિત હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઋણ ઢાળની હશે. આ વસ્તુની પુરવઠાની રેખા આડી હશે. આ વસ્તુની પુરવઠા રેખા ઉભી હશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) એક પેઢી ગુજરાત રાજ્યમાં ધંધો કરે છે. આ સાથે ગુજરાત રાજ્યમાં જ સમાન ધંધાની વધુ શાખાઓ ધરાવે છે. GST કાયદા મુજબ ગુજરાતની વિવિધ શાખાઓ માટે પેઢીએ ___ નોંધણી (Registration) નંબર લેવો પડશે. (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ અલગ-અલગ એક જ (અલગ-અલગ) અથવા (એક જ) પેઢીની પસંદગી મુજબ (અલગ-અલગ) અથવા (એક જ) GST કમિશનરની સૂચના મુજબ અલગ-અલગ એક જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP