જાહેર વહીવટ (Public Administration) 1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી ? 1968 1963 1966 1962 1968 1963 1966 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેની ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? પત્ર અહેવાલ દસ્તાવેજ રજા રીપોર્ટ પત્ર અહેવાલ દસ્તાવેજ રજા રીપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ સુશ્રી સુષ્માનાથ ડૉ. વાય. વી. રેડ્ડી શ્રી અજય નારાયણ ઝા ડૉ. એમ. ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? દરેક વ્યકિત માટે એક બોસ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક વ્યકિત માટે એક આદેશ દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત દરેક વ્યકિત માટે એક બોસ કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક વ્યકિત માટે એક આદેશ દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? નાણા પંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર નાણા પંચની ભલામણ દ્વારા ભારત સરકારના ઠરાવ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલિસિટર જનરલની સલાહ અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP