GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘મનુસ્મૃતિ’ની રચના કયા કાળમાં થઈ હતી ?

શૃંગ વંશના કાળમાં
કણ્વ વંશના કાળમાં
આંધ્રસાતવાહન વંશના કાળમાં
મૌર્ય વંશના કાળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
"વિષ્ણુએ પાંજરું ખોલ્યું."
રેખાંકિત પદની વિભક્તિ જણાવો.

કર્માર્થે દ્વિતીયા
સંબંધાર્થે ષષ્ઠી
કરણાર્થે તૃતીયા
કર્તાર્થે પ્રથમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP