ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ?

આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે.
આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું.
મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે.
આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દિવાળીબેન ભીલનું નામ કયા સંગીત સાથે જોડવામાં આવે છે ?

સુગમ સંગીત
લોકસંગીત
શાસ્ત્રીય સંગીત
ફિલ્મી ગીતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસી વિસ્તારોમાં અગ્નિદેવ તેમના સંતાનો અને ઢોરઢાંખરનું રક્ષણ કરે તે માટે ચૂલ મેળો ક્યારે યોજાય છે ?

હોળીના પાંચમા દિવસે
હોળીના આગલા દિવસે
હોળીના દિવસે
હોળીના બીજા દિવસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કઈ નદીના કાંઠે કુબા બાંધીને રહેતા આદીમાનવોથી ગુજરાતની લોકસંસ્કૃતિનો ઉદ્ભવ થયો હશે તેમ કહેવાય ?

સાબરમતી
નર્મદા
મહી
તાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP