GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્ય યોગ્ય નથી.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્યયોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

સરોજ પાઠક
ઈલા આરબ મહેતા
ધીરુબેન પટેલ
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“20 લાખથી વધુ ન હોય તેવી વસ્તી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં." ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 E (1)
243 B (2)
243 C (1)
243 D (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના” અંગે નીચેના વાક્યો ચકાસો.
(1) આ યોજના 2009-10 ના વર્ષથી અમલમાં મૂકેલ છે.
(2) યોજનાના ખર્ચનો 100% હીસ્સો રાજ્ય સરકાર આપે છે.
(3) પંચાયત વિભાગ વહીવટી મંજૂરી આપે છે.
(4) અત્યાર સુધી આ યોજનામાં રાજ્યના બધા જ રૂર્બન ગામોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

માત્ર 2, 3, 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2, 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2, 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3, 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP