GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988ના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) આ કાયદો જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાયના, સમગ્ર ભારતને લાગુ પડે છે.
(2) ભારત બહારના ભારતના સર્વે નાગરિકોને આ કાયદો લાગુ પડે છે.

1 અને 2 વાક્યયોગ્ય છે.
માત્ર 1 (પ્રથમ) વાક્ય યોગ્ય છે.
1 અને 2 વાક્ય યોગ્ય નથી.
માત્ર 2 (બીજું) વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતે દર વર્ષે વિકાસ માટેની યોજનાઓ, તૈયાર કરવા બાબતની જોગવાઈ, ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની કઈ કલમમાં કરવામાં આવેલી છે ?

179
177
176
178

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પંચાયત વિભાગના “મિશન”માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ?
(1) પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવવી.
(2) તેઓને વધુ સારી જવાબદારીઓ સોંપવી
(3) ગ્રામવિકાસ યોજનાઓનો અસરકારક અમલ કરવો.
(4) ગ્રામ્ય કક્ષાએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી.

માત્ર 1, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP