Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

ગાંધીજી
રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
હડપ્પીય સભ્યતાનું સ્થળ કુંતાસી (બીબીનો ટીંબો) કયા જિલ્લામાં આવેલું છે ?

પોરબંદર
રાજકોટ
મોરબી
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

પ્રભુલાલ પટેલ
ચુનીલાલ ભાવસાર
મૂળશંકર વ્યાસ
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ?

12 જાન્યુઆરી, 1898
20 માર્ચ, 1899
4 જુલાઈ, 1902
11 સપ્ટેમ્બર, 1893

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP