ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલીવાર મ્યુનિસિપલ બોન્ડ વર્ષ 1997માં કયા શહેરમાં જારી કરાયા હતા ? અમદાવાદ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલોર અમદાવાદ ચેન્નાઈ હૈદરાબાદ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ચંડીગઢમાં પઠાણકોઠમાં અમૃતસરમાં જાલંધરમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? એચ.ડી.દેવગોડા આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ એચ.ડી.દેવગોડા આઈ.કે.ગુજરાલ અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? બી. જી. તિલક લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ બી. જી. તિલક લાલા લજપતરાય રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફળકે વીર સાવરકર ચંદ્રશેખર આઝાદ ખુદીરામ બોઝ વાસુદેવ બળવંત ફળકે વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP