પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોના હિસાબનું ઓડીટ કયા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ?

30 દિવસમાં
90 દિવસમાં
15 દિવસમાં
60 દિવસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
'પંચાયતીરાજ એ પ્રજાની ઉન્નતિ માટે નો રસ્તો છે.' કોણ કહે છે ?

અન્ના હજારે
ઝીણાભાઈ દરજી
મહાત્મા ગાંધીજી
શ્રી એસ.કે.ડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્ધાર" માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

એલ. એમ. સિંઘવી
કે. સી. પંત
જી. વી. કે. રાવ
એન. કે. પી. સાલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતોને કર નાખવાની સત્તા અને રાજ્યના એકત્રિત ફંડમાંથી સહાયક અનુદાન આપવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

243 છ
243 ચ
243 ઝ
243 જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP