કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
2 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવતો નથી ?

રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન
વિશ્વ એઈડ્સ દિવસ
વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ
ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જીનીવા સ્થિત આંતર સંસદીય સંઘના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

નિર્મલા સીતારામન
શક્તિકાન્ત દાસ
ગિરીશચંદ્ર મુર્મુ
ક્રિષ્નામૂર્તિ સુબ્રમણ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની પ્રથમ લિથિયમ રિફાઇનરી ક્યાં સ્થાપિત થશે ?

આમાંથી એક પણ નહિ
પશ્ચિમ બંગાળ
ગુજરાત
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ભારતના પ્રથમ ઓસ્કાર વિજેતા કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયાનું તાજેતરમાં નિધન થયું. તેમને કઈ ફિલ્મ માટે ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો ?

આ લવ સ્ટોરી
કાગજ કે ફૂલ
સુહાગ
ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ?

આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે.
આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે.
આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે.
રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP