નફો અને ખોટ (Profit and Loss) 20 પૂસ્તકોની મૂળ કિંમતમાં 22 પુસ્તકો વેચતા ___ % ખોટ જાય. 10 20 5 100/11 10 20 5 100/11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂા.માં ખરીદેલ વસ્તુ કઈ કિંમતે વેચવાથી 3½% ખોટ જાય ? 386 રૂ. 396,50 રૂ. 403,50 રૂ. 414 રૂ. 386 રૂ. 396,50 રૂ. 403,50 રૂ. 414 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? 12(1/3)% ત્રણમાંથી એકપણ નહિ 10% 11(1/9)% 12(1/3)% ત્રણમાંથી એકપણ નહિ 10% 11(1/9)% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે. વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત 36 + 4 = 40 40 4 100 (?) 100/40 × 4 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) કયું સૂત્ર સાચું નથી ? પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીએ 45 નારંગી રૂ.40માં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂ. 24માં કેટલી નારંગી વેચવી જોઈએ. 18 20 22 16 18 20 22 16 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% 20% ખોટ = 80% 20% નફો = 120% 80% 40/45 120% (?) 120/80 × 40/45 = 4/3 જો 20% નફો કરીએ તો એક નારંગીની વેચાણ કિંમત = 4/3 રૂ. થાય.તો રૂ. 24 માં 24/(4/3) = (24×3)/4 = 18 નંગ નારંગી વેચવી જોઈએ.
નફો અને ખોટ (Profit and Loss) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20 % નફો મળે છે. તો રૂ. 170માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 120 રૂ. 204 રૂ. 190 રૂ. 240 રૂ. 120 રૂ. 204 રૂ. 190 રૂ. 240 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP