Talati Practice MCQ Part - 5
રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે?

45
38
39
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘પદ્માવતી’ નામનું પાત્ર કોની વાર્તામાં આવે છે ?

દલપતરામ
શામળ
નરસિંહરાવ દિવેટીયા
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ?

આપેલ પૈકી એક પણ નહીં
2
1
-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમો’ :- અલંકાર ઓળખાવો.

અનન્વય
રૂપક
સ્વભાવોક્તિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP