GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ડિબેન્ચર પરતનિધિના રોકાણો પર થયેલ નફો કયા ખાતે લઈ જવાય છે ?

ડિબેન્ચર ખાતે
ડિબેન્ચર પરત નિધિ ખાતે
નફા-નુકશાન ખાતે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
અંકુશ એ સંચાલન પ્રક્રિયાનું...

જરૂરી કાર્ય નથી.
પ્રથમ કાર્ય છે.
વિસ્તૃત કાર્ય છે.
અંતિમ કાર્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
મૌલિક અધિકારને ‘ભારતીય બંધારણનું હૃદય તેમજ આત્મા' કોણે કહ્યું હતું ?

સર્વપલ્લી રાધાક્રિષ્ણન
ડૉ. આંબેડકર
સચ્ચિદાનંદ સિંહા
બી. એન. રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP