GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ?

રાધનપુર
સેવાલીયા
ખંભાત
હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ?

અંતરાલ
આપેલ પૈકી કોઈ નહીં
ગુણોત્તર
વર્ગીકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ?

અનુચ્છેદ-32
અનુચ્છેદ-226
અનુચ્છેદ-217
અનુચ્છેદ-227

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

માર્શલ
કાર્લ માર્ક્સ
એફ. એચ. નાઇટ
જે. શુમ્પીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP