GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 74.0% 76.0% 66.4% 68.4% 74.0% 76.0% 66.4% 68.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ? રાધનપુર સેવાલીયા ખંભાત હિંમતનગર રાધનપુર સેવાલીયા ખંભાત હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ? અંતરાલ આપેલ પૈકી કોઈ નહીં ગુણોત્તર વર્ગીકૃત અંતરાલ આપેલ પૈકી કોઈ નહીં ગુણોત્તર વર્ગીકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? સ્ટીગલર રિકાર્ડો માર્શલ ચેમ્બરલીન સ્ટીગલર રિકાર્ડો માર્શલ ચેમ્બરલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રાજયની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ (આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ-32 અનુચ્છેદ-226 અનુચ્છેદ-217 અનુચ્છેદ-227 અનુચ્છેદ-32 અનુચ્છેદ-226 અનુચ્છેદ-217 અનુચ્છેદ-227 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે? માર્શલ કાર્લ માર્ક્સ એફ. એચ. નાઇટ જે. શુમ્પીટર માર્શલ કાર્લ માર્ક્સ એફ. એચ. નાઇટ જે. શુમ્પીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP