GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં સાક્ષરતા દર કેટલો છે ? 74.0% 66.4% 76.0% 68.4% 74.0% 66.4% 76.0% 68.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ? સેવાલીયા હિંમતનગર રાધનપુર ખંભાત સેવાલીયા હિંમતનગર રાધનપુર ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વિચલનના વર્ગોનો સરવાળો શેમાંથી લેવામાં આવે તો તે ન્યુનતમ હોય છે ? સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક મધ્યસ્થ બહુલક સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક મધ્યસ્થ બહુલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જ્યારે વિચલનો ___ થી માપવામાં આવે છે ત્યારે ચલના મૂલ્યોના વિચલનોના વર્ગનો સરવાળો ઓછામાં ઓછો હોય છે. ગુણોત્તર મધ્યક મધ્યસ્થ સ્વરિત મધ્યક સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક મધ્યસ્થ સ્વરિત મધ્યક સમાંતર મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રોલીંગ પ્લાનનો ખ્યાલ આયોજનના કયા સમયગાળા માટે ઉદભવ્યો ? 1980 થી 1985 1971 થી 1976 1978 થી 1983 1974 થી 1979 1980 થી 1985 1971 થી 1976 1978 થી 1983 1974 થી 1979 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ? રૂ. 230 રૂ. 210 રૂ. 300 રૂ. 250 રૂ. 230 રૂ. 210 રૂ. 300 રૂ. 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP