Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભ્રષ્ટાચાર નિવારણ માટે નીચેનામાંથી કઈ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી ?

રાવ સમિતિ
શર્મા સમિતિ
સંથાનમ સમિતિ
મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
ચૌધરી ચરણસિંહ
અટલ બિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP