ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

મારું જીવન એ મારી વાણી
આપણી વિદ્યાપીઠ
ગાંધીકથા
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

આનંદશંકર ધ્રુવ
કેશવહર્ષદ ધ્રુવ
દયાનંદ સરસ્વતી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ?

સોક્રેટિસ
તુલસી ક્યારો
ઝેર તો પીધા છે જાણી જાણી
દીપનિર્વાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વર્ષ 1932માં યરવડા જેલમાં ‘જૂના સંસ્કાર’ વાર્તા કોણે લખી હતી ?

ભૂપતભાઈ વડોદરિયા
મહાદેવભાઈ દેસાઈ
ચુનીલાલ મડિયા
ગુલાબદાસ બ્રોકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

અખો - આખ્યાન
ન્હાનાલાલ - ડોલન શૈલી
ગિજુભાઈ - બાળ સાહિત્ય
દયારામ - ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP