ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં’ લોકગીતમાં 'જટાળો’ શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના પતિ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના નણંદોઈ માટે
નાયિકાના દિયર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ?

ધૂળમાંથી પગલીઓ
ગગન ધરા પર તડકા નીચે
ભીની હવા, ભીના શ્વાસ
પડઘાની પેલે પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP