ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

વિનેશ અંતાણી
ઈચ્છારામ દેસાઈ
શ્રીમદ રાજચંદ્ર
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હસમુખ પાઠકે જાપાની નાટક ‘ટ્વિ્નાઈટ’નો અનુવાદ કયા નામે કર્યો છે ?

સારસીનો સ્નેહ
રાત્રિ પછિનો દિવસ
મધ્યરાત્રીનો પ્રેમ
મધરાતી રાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ રેડિયો નાટક 'સ્વરૂપ' અને 'સિદ્ધાંત' કયા સાહિત્યકારની રચના છે ?

વિનોદ જોષી
ભગવતીકુમાર શર્મા
અમૃતલાલ વેગડ
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP