સામાન્ય જ્ઞાન (GK)
હ્રદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યુ હતું ?

ક્રીશ્ચન બર્નાડ
એલેકઝાંડર ફલેમિંગ
માર્ટીન કલાઇવ
રોબર્ટ વેલનબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

કુમારપાલ
ભીમદેવ બીજો
અજયપાલ
મૂળરાજ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP