GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

કોચરબ આશ્રમમાં
સાબરમતી આશ્રમમાં
આગાખાન મહેલમાં
ગાયકવાડની હવેલીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?

મોરબી
જામનગર
જુનાગઢ
દેવભૂમિ દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ’ સ્વરૂપે રૂપાંતરિત થયું. ‘કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

મણિલાલ નભોરામ ત્રિવેદી
મહાદેવ દેસાઈ
મગનલાલ રતનજી દવે
વાલજી ગોવિન્દજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વ્યવસ્થાતંત્રનું માળખું ત્યારે જ અસરકારક બની શકે કે જ્યારે તે દરેક કર્મચારીને એકમના ધ્યેયો સિદ્ધ કરવા ફાળો આપવા સક્ષમ બનાવી શકે. આને ___ કહે છે.

કાર્યાત્મક વિવરણ
હેતુઓની એકતા
આપેલ પૈકી એક પણ નહીં
હુકમની એકવાક્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP