કહેવત (Proverb) કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો. આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આઠ સિદ્ધિ ને નવ નિધિ સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.કૂકડીનું મોં ઢેફલે રાજી મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. મુખ નાનું હોવાથી ઢેફલું ખવાતું નથી. નાના માણસને થોડાકથી સંતોષ થાય છે. કૂકડીનું મોઢું ઢેફલું ખાય છે. મોટા માણસને થોડાકથી સંતોષ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.હજામના હાથમાં આરસી આવવી જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. નરમાશથી કામ પાર પડતું નથી. જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે. હજામને દાઢી કરવામાં સુખ મળે છે. નરમાશથી કામ પાર પડતું નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે. ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ઉતાવળે આંબા ન પાકે ઝાઝા હાથ રળિયામણા ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે સંપ ત્યાં જંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP