કહેવત (Proverb) નીચેનામાંથી વિરોધી અર્થ ન ધરાવતી હોય તેવી કહેવતો પસંદ કરો. ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ધરમના કામમાં ઢીલ નહીં x ઉતાવળે આંબા ન પાકે જીભમાં ઝેર તો જગતથી વેર × જીભમાં અમી તો દુનિયા ગમી ઝાઝી કીડીઓ સાપને તાણે x ઝાઝા મળ્યા ને ખાવા ટળ્યા તરત દાનને મહાપુણ્ય x ધીરજનાં ફળ મીઠાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે ઝેરથી માણસની પરખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? કડવાં વેણથી આપણને દુઃખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે ઝેરથી માણસની પરખ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ? એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ? સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય. માણસની આંગળીઓ સરખી હોતી નથી. હાથમાં તાકાત હોય તો જીવન સુધરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.તાણ્યો વેલો થડથી જાય બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો તાણવાથી થડ તૂટી જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય વેલો તાણવાથી થડ તૂટી જાય છે. થડ અને વેલા જેવી મિત્રતા રાખવી વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP