કહેવત (Proverb) કહેવત સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ એવો છે જે સમાન અર્થ ધરાવતો નથી ? ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ગાજ્યા મેહ વરસે નહીં = ભસતાં કૂતરાં કરડે નહીં ચેતતો નર સદા સુખી = બહુ ડાહ્યા બહુ ખરડાય ઉજળું એટલું દૂધ નહીં = ચમકે તે તમામ સોનું નહીં કુમળું ઝાડ વાળીએ તેમ વળે = પાકે ઘડે કાંઠા ન ચડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત અને તેનો અર્થ યોગ્ય ન હોય તેવો વિકલ્પ શોધો. વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ વાડ વિના વેલો ન ચડે : ઓથ વગર આગળ ન વધાય આંગળીથી નખ વેગળાં : શરીરની રચનામાં ફરક ન આવે લીલાં વનના સૂડા ઘણા : લાભ જોઈ સહુ આવે આડે લાકડે આડો વાઢ : જેવો માણસ તેવો વર્તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. દીર્ઘદ્રષ્ટિ વાપરવી ડૂબતો માણસ તરણું પકડે ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો દીર્ઘદ્રષ્ટિ વાપરવી ડૂબતો માણસ તરણું પકડે ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.દુનિયાનો છેડો ઘર વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. વિશ્વના એક છેડે ઘર આવેલું છે. દુનિયાના દરેક ખૂણે માણસને રહેવા ઘર મળે છે . દરેકનું ઘર દુનિયાના કોઈ છેડે જહોય છે. જયાં કુટુંબમાં બધા પ્રેમથી હળીમળીને સુખ દુઃખ વહેંચે તે ઘર કહેવાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.નાતરે જવું ને દાહડા ભાગવા દિવસે જ નાતરે જવાય છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટગુજારો કરવો દિવસે જ નાતરે જવાય છે મનની ઈચ્છા પુરી કરવામાં વિલંબ શા માટે ? લગ્ન કરતાં ભાગી જવામાં મજા આવે છે શરમ ભરીને પેટગુજારો કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP