GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ?

તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું.
તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા.
તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા.
તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
બે શ્રેણીઓ A અને B માટે અવલોકનો પ્રાપ્ત થાય છે.
 શ્રેણી Aશ્રેણી B
પ્રાપ્તાંકની સંખ્યા100200
મધ્યક3050
પ્રમાણિત વિચલન608

આ બેમાંથી ઓછો ચલનાંક કઈ શ્રેણીનો છે ?

શ્રેણી A
સરખામણી શક્ય નથી.
બંનેના ચલનાંક સરખા છે.
શ્રેણી B

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ?

9030 મીટર, 8976 મીટર, 8411 મીટર
8192 મીટર, 7680 મીટર, 6570 મીટર
8898 મીટર, 7817 મીટર, 7138 મીટર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
એક ઈજારાશાહી ઉત્પાદક (Monopolyst) માટે પોતાનો નફો મહત્તમ થાય તે માટેની જરૂરી શરત કઈ થશે ?

સીમાંત ખર્ચ સીમાંત આવક કરતાં વધારે હોય છે.
સીમાંત આવક સીમાંત ખર્ચ કરતાં વધારે હોય છે.
બજારની સમતુલિત કિંમતે ઈજારદારે ઉત્પાદન કરવું જોઈએ
સીમાંત આવક અને સીમાંત ખર્ચ સમાન થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP