GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ? શિશુપાલ વધ અને નૈષેધ ચરિત શિશુપાલ વધ અને કથા સરિત સાગર કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને નૈષેધ ચરિત શિશુપાલ વધ અને કથા સરિત સાગર કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન નૈષેધ ચરિત અને કથા સરિત સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી ? તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. તેઓ લોકસભામાં વખત અને રાજ્યસભામાં 3 વખત ચૂંટાયા હતા. તેઓ સને 1977-79 દરમિયાન ભારતના વિદેશ મંત્રી હતા. તેઓએ સને 1977 માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) માં હિન્દીમાં વક્તવ્ય (પ્રવચન) આપ્યું હતું. તેઓ ભારતીય જનસંઘ (રાજકીય પક્ષ)ના સ્થાપક સભ્ય પૈકી એક હતા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 દૈનિક રોજગારી મેળવતા 100 કુટુંબો માટેનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે.દૈનિક રોજગારી (રૂપિયામાં)કુટુંબોની સંખ્યા20-302830-402640-503250-6014આ ઉપરથી દૈનિક 40 રૂપિયા કે તેથી વધુ રોજગારી મળે તેવા કુટુંબોનું પ્રમાણ કેટલું થશે ? 0.72 0.14 0.46 0.32 0.72 0.14 0.46 0.32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સને 2018નો રેમન મેગ્સ્યેસે (Magsaysay) ઍવૉર્ડ મેળવનાર ડૉ. ભરત વાટવાણી (Vatwani) કયા ક્ષેત્રમાં નિષ્ણાત છે ? ભૌતિકશાસ્ત્ર મનોચિકિત્સા અણુશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન ભૌતિકશાસ્ત્ર મનોચિકિત્સા અણુશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતમાં એગ્રીકલ્ચર સેન્સસ (Agriculture Census) દર કેટલા વર્ષે થાય છે ? 11 વર્ષે 3 વર્ષે 5 વર્ષે 10 વર્ષે 11 વર્ષે 3 વર્ષે 5 વર્ષે 10 વર્ષે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુણોત્તર મધ્યકનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો સૂચકઆંક મેળવાય છે ? પાશે નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક પાશે નો સૂચકઆંક લાસ્યારે નો સૂચકઆંક ફીશરનો સૂચકઆંક માર્શલ એજવર્થ નો સૂચકઆંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP