GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ?

કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન
શિશુપાલ વધ અને કથા સરિત સાગર
નૈષેધ ચરિત અને કથા સરિત સાગર
શિશુપાલ વધ અને નૈષેધ ચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ગુજરાતના મેળાઓ સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચી છે ?

તરણેતરનો મેળો - તરણેતર-જૂનાગઢ
ભડીયાદનો મેળો – ભડીયાદ-સુરેન્દ્રનગર
ગોળ ગધેડાનો મેળો – ગરબાડા-દહોદ
નકળંગનો મેળો – કોળિયાક-અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP