ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ?

ભાદરવી પૂનમ
આસો સુદ પૂનમ
દેવ ઉઠી અગિયારસ
કારતકી પૂનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

ઈન્દુલાલ યાજ્ઞિક
સ્વામી આનંદ
કાકાસાહેબ કાલેલકર
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ખેલ’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?

માધવ રામાનુજ
દુર્ગેશ ઓઝા
શાહબુદ્દીન રાઠોડ
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP