ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વૌઠા ખાતે સપ્ત સંગમમાં સ્થાન કરવાનું મહાત્મ્ય કયારે છે ? કારતકી પૂનમ આસો સુદ પૂનમ દેવ ઉઠી અગિયારસ ભાદરવી પૂનમ કારતકી પૂનમ આસો સુદ પૂનમ દેવ ઉઠી અગિયારસ ભાદરવી પૂનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ 'શૂન્ય' પાલનપુરીની ગઝલની છે ? પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો પરિચય છે મંદિરમાં દેવોને મારો, અને મસ્જિદમાં ખુદા ઓળખે છે. શોધું છું હું એવી જ કવિતા અમે રે વાળેલું કોરું આંગણું, તમે કંકુ પગલાંની ભાત છે કૃષ્ણના દર્શન જેવો જ ઘાટ મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ? નવ્યવિવેચન પછી સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન વિવેચનનું વિવેચન સાહિત્યમાં આધુનિકતા નવ્યવિવેચન પછી સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન વિવેચનનું વિવેચન સાહિત્યમાં આધુનિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્યામ સાધુનું મૂળ નામ શું છે ? શામળદાસ સોલંકી શિવકુમાર જોશી સુંદરજી બેટાઈ શામળદાસ ગાંધી શામળદાસ સોલંકી શિવકુમાર જોશી સુંદરજી બેટાઈ શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? દયાનંદ સરસ્વતી કવિ દલપતરામ નર્મદ મહાકવિ પ્રેમાનંદ દયાનંદ સરસ્વતી કવિ દલપતરામ નર્મદ મહાકવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? ભાલણ અસાઈત ઠાકર નરસિંહ નારદ ભાલણ અસાઈત ઠાકર નરસિંહ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP