ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકામાંથી રણછોડરાયજીની મૂર્તિ ડાકોર લાવનાર ભક્ત બોડાણાનું મૂળનામ જણાવો.

વજેસંગ રાજપૂત
ભીખુભા રાઓલ
પરમાનંદ ઠક્કર
હરિહર લોહાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા ?

રણજીતસિંહ ગાયકવાડ
ગાંધીજી
કનૈયાલાલ મુનશી
રણજિતરામ વાવાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

ધ્રુવ ભટ્ટ
રમેશ પારેખ
કુંદનિકા કાપડિયા
હરિન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ?

કુન્દનિકા કાપડિયા
જય વસાવડા
વિનોદિની નીલકંઠ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP