ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ?

આર્યસમાજી
પ્રણામી
વેદાંતી
શ્રેય:સાધક વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ?

લુણાવાડાના રામક્રિપા
માતરના ઠાકુર હરિસિંહ
ઓખામંડળના વાઘેર
પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP