ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ?

શાંતિલાલ શાહ
ભોગીલાલ ગાંધી
સચ્ચિદાનંદ વાત્સાયન
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ?

સગા-સંબંધીઓને
રાજાઓને
દાનવોને
દેવોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP