ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? રમણભાઈ નીલકંઠ રૂપરામ નીલકંઠ નર્મદ મણિલાલ નભુભાઈ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ રૂપરામ નીલકંઠ નર્મદ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ 'ધોળાવીરા' કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ અમદાવાદ સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ સુંદરલાલ ત્રિકમલાલ દેસાઈની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા થઈ હતી ? વી.વી.ગીરી સર્વપલ્લી રાધાકૃષ્ણન ઝાકીર હુસૈન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી સર્વપલ્લી રાધાકૃષ્ણન ઝાકીર હુસૈન ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1902માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 18મુ અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતીઓએ ભાગ લીધો હતો, તેઓ કોણ હતા ? વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હરકોઈબાઈ અને રાકમબાઈ જીવકોરબેન અને સુલોચનાબેન દેસાઈ કસ્તુરબા ગાંધી અને અનસુયાબેન સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? ગારિયાધર (ભાવનગર) ગોંડલ (રાજકોટ) બન્ની (કચ્છ) સુરેન્દ્રનગર ગારિયાધર (ભાવનગર) ગોંડલ (રાજકોટ) બન્ની (કચ્છ) સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધી-વિનોબાના ગ્રામ સ્વરાજના મંત્રને મૂર્તિરૂપ આપવા મથનાર સર્વોદય કાર્યકર કોણ છે ? ચુનીભાઈ વૈદ્ય ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક પાંડુરંગ ગોવિંદ ચુનીભાઈ વૈદ્ય ઇન્દુલાલ યાજ્ઞિક ડાહ્યાભાઈ નાયક પાંડુરંગ ગોવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP