સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી યોગગુરૂ બાબા રામદેવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ? મરાઠા સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય મરાઠા સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ વિજયનગર સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તપાસ પંચ ધારો ક્યારે ઘડવામાં આવ્યો ? 1948 1956 1952 1962 1948 1956 1952 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો. ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા ડૉ. નંદન નીલેકણી શ્રી કપિલ સિબ્બલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મરાલ એટલે કયું પક્ષી ? મોર કબૂતર હંસ બાજ મોર કબૂતર હંસ બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP