સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
યોગગુરૂ બાબા રામદેવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-3, b-1, c-4, d-2
a-2, b-3, c-4, d-1
a-4, b-2, c-1, d-3
a-4, b-3, c-2, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયો એક્ટએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને નિયંત્રણમાં લેવા માટેનું પ્રથમ પગથિયું હતું ?

ચાર્ટર એક્ટ 1833
નિયામક ધારો 1773
પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784
ચાર્ટર એક્ટ 1813

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP