Gujarat Police Constable Practice MCQ Part - 3
મનોવિજ્ઞાન અંગેના સૌ પ્રથમ ખ્યાલ કયો વ્યાપ્ત હતો ?

મનનું વિજ્ઞાન
વર્તનનું વિજ્ઞાન
આત્માનું વિજ્ઞાન
અનુભવનું વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

હિલગાર્ડ એટકિનસન
વોટસન
સી.ટી મોર્ગન
એચ.ઇ.ગેરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP