ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ?

એમ. એલ. દાંતવાલા સમિતિ
વૈધનાથ સમિતિ
એ.ડી. ગોરવાલા સમિતિ
નરસિંહમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી ?

8મી ડિસેમ્બર, 2016
31મી ડિસેમ્બર, 2016
8મી ઓક્ટોબર, 2016
8મી નવેમ્બર, 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ?

National bank for rural development
National bank for agriculture and rural development
એકેય નહીં
National Aid Bank for agriculture department

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP