ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રિઝર્વ બેંક દ્વારા રેપો રેઈટમાં વધારો કરવામાં આવે તો ?

વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે.
વેપારી બેંકોને વ્યાજ વધુ ચૂકવવું પડે.
વેપારી બેંકોને વ્યાજ વધુ મળે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

નીતિ આયોગ
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કરમુકત આવકમાં નીચે પૈકી શાનો સમાવેશ થતો નથી ?

વચગાળાની રાહત
જીવન વીમા પોલિસી
વાહનભથ્થું
કૃષિની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP