ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી અયોગ્ય વિકલ્પ પસંદ કરો.

બહુચરાજીનું મંદિર મરાઠાકાળમાં બંધાયેલું.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
શામળાજી મંદિર મુઘલકાળમાં બંધાયેલું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ?

હંસાઉલી-અસાઈત ઠાકર
હંસરાજ-વચ્છરાજ ચઉપઈ-વિજય ભટ્ટ
પંચપાંડવ ચરિત્ર રાસ - શાલિભદ્રસૂરિ
ભરતેશ્વર બાહુબલિરાસ - વજ્રસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP