ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કણબી ભરત ક્યાંનું જાણીતું છે ? સુરેન્દ્રનગર ગારિયાધર (ભાવનગર) બન્ની (કચ્છ) ગોંડલ (રાજકોટ) સુરેન્દ્રનગર ગારિયાધર (ભાવનગર) બન્ની (કચ્છ) ગોંડલ (રાજકોટ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ? શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલા ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ? છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી મોતીભાઈ અમીન કીકુભાઈ નાયક છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી મોતીભાઈ અમીન કીકુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? નાટ્ય સંપદા - જસવંત ઠાકર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત નાટ્ય સંપદા - જસવંત ઠાકર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘ગામડે જાઓ’નો મંત્ર કોણે આપ્યો ? ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે જયશંકર પ્રકાશ ગાંધીજી રવિશંકર મહારાજ વિનોબા ભાવે જયશંકર પ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ? સૂરદાસ મહીપતરામ રૂપરામ દયારામ રણછોડદાસ સૂરદાસ મહીપતરામ રૂપરામ દયારામ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP