ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેદવા -આ પંક્તિનો અલંકાર જણાવો. મંદાક્રાંતા સવૈયા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા સવૈયા પૃથ્વી શાર્દૂલવિક્રીડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? ગાંધીજી કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ ગાંધીજી કનૈયાલાલ મુનશી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચોરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચોરીચોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતમાં સમાજ સુધારા માટે જાણીતાં દુર્ગારામ મહેતાનો જન્મ ક્યા થયો હતો ? ભરૂચ આણંદ સુરત અમદાવાદ ભરૂચ આણંદ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના જોડકામાંથી અયોગ્ય જોડ પસંદ કરો. મગનભાઈ બી. પટેલ - કિન્નરી પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે મગનભાઈ બી. પટેલ - કિન્નરી પીતાંબર નરસિંહભાઇ પટેલ - આશાભરી ધીરુબેન પટેલ - વાંસનો અંકુર પન્નાલાલ નાનાલાલ પટેલ - ના છૂટકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? નર્મદ નરસિંહ મહેતા આસામ ભાલણ નર્મદ નરસિંહ મહેતા આસામ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP