ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

ટોળા અવાજ ઘોંઘાટ
વહી જતી પાછળ રમ્યઘોષા
મારે નામને દરવાજે
લઘરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
મગનભાઈ પટેલ
ધનસુખલાલ મહેતા
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP