ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મારવાડ માંગરોળ મેડતા મેવાડ મારવાડ માંગરોળ મેડતા મેવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? શામળ નરસિંહ દયારામ મીરાં શામળ નરસિંહ દયારામ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ? ટોળા અવાજ ઘોંઘાટ વહી જતી પાછળ રમ્યઘોષા મારે નામને દરવાજે લઘરો ટોળા અવાજ ઘોંઘાટ વહી જતી પાછળ રમ્યઘોષા મારે નામને દરવાજે લઘરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી મગનભાઈ પટેલ ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી મગનભાઈ પટેલ ધનસુખલાલ મહેતા ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ સુરેશ જોશી રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ સુરેશ જોશી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP