ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે આપેલ કૃતિઓમાંથી મહાકવિ પ્રેમાનંદની કૃતિ જણાવો. રણયજ્ઞ સિદ્ધાંતસાર જવનિકા કંકાવટી રણયજ્ઞ સિદ્ધાંતસાર જવનિકા કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? વસુંધરાનાં વ્હાલાદવલો કાળચક્ર તુલસીક્યારો વેવિશાળ વસુંધરાનાં વ્હાલાદવલો કાળચક્ર તુલસીક્યારો વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. શ્રાવણી સાતમ અનિરૂદ્ધ પ્રથા કમળના તંતુ શ્રાવણી સાતમ અનિરૂદ્ધ પ્રથા કમળના તંતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત ગંગાસતી મીરાંબાઈ નરસિંહ મહેતા ભોજા ભગત ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP