ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે?

ભવનાથનો મેળો
જન્માષ્ટમીનો મેળો
શિવરાત્રીનો મેળો
શામળાજીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
વિનોદની નજરે
ગોવિંદે માંડી ગોઠડી
સંભવામિ યુગે યુગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ શ્રી ઉમાશંકર જોશીનું પૂરું નામ જણાવો.

ઉમાશંકર નર્મદાશંકર જોશી
ઉમાશંકર આત્મારામ જોશી
ઉમાશંકર જેઠાલાલ જોશી
ઉમાશંકર ભવાનીપ્રસાદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર દિલીપ રાણપુરાની પ્રસિદ્ધ રચના જણાવો.

ઊંચી ડેલી
સૂકી ધરતી સુકું આકાશ
ઉજાસના આંસુ
મીરાંની રહી મહેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP