ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા પ્રસિદ્ધ કવિ અને વિચારકના કાવ્યોનો અંગ્રેજી અનુવાદ “ઓન ધ પેવમેન્ટ્સ ઓફ લાઈફ’ નામે થયો છે ?

કૈલાસ બાજપેયી
શાંતિ શાહ
નારાયણ સુર્વે
પીરઝાદા અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

માનવીની ભવાઈ
ઝેર તો પીધાં છે જાણી જાણી
વનરાજ ચાવડો
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમ્યાન થાય છે ?

માઘ નવરાત્રી
આસો નવરાત્રી
ચૈત્ર નવરાત્રી
અષાઢ નવરાત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નીરખી ને ગગનમાં કોણ છૂપી રહ્યો તે જ તું તે જ હું શબ્દ બોલે' આ કવિતાના રચયિતાનું નામ જણાવો.

નરસિંહ મહેતા
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય
સ્વામી આનંદ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો.

સમરસ બિંદુ
સ્વાભિમાનના તીર્થસ્થાનો
ભવની રૂપરેખા
મનની વ્યથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP