ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

આગ્રા
દિલ્હી
અલ્હાબાદ
ફતેહપુર સિક્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?

પાકિસ્તાન
શ્રીલંકા
ચીન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ?

અસહકારનું આંદોલન
હિન્દ છોડો આંદોલન
સવિનય કાનૂન ભંગ
ખિલાફત આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP