મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાય-ભેંસ ઉપર ફુકકાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર ગાંધીજીને તિરસ્કાર થયો. ત્યારબાદ તેમની માંદગી સમયે 'બકરીનું દૂધ લેવાય' એમ કોણે જમાવ્યું ? કૃપલાની કસ્તુરભાઈ મહાદેવભાઈ સ્વામી આનંદ કૃપલાની કસ્તુરભાઈ મહાદેવભાઈ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા તે વર્ષ કયું ? ઈ.સ. 1910 ઈ.સ. 1925 ઈ.સ. 1857 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1925 ઈ.સ. 1857 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ? કવિ શ્રી બોટાદકર પ્રહલાદ પારેખ અનિલ જોષી ઝવેરચંદ મેઘાણી કવિ શ્રી બોટાદકર પ્રહલાદ પારેખ અનિલ જોષી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો સવિનય કાનૂન ભંગ આઝાદ હિંદ ચળવળ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી રણજિતરામ મહેતા બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો વિરોધ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાળા સુરેશ જોષી કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી કિશોરલાલ મશરૂવાળા સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP