મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મોહન મંદિર
કિર્તી મંદિર
મહાત્મા મંદિર
ગાંધી નિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ કયા આશ્રમની સ્થાપના કરી ?

સન્યાસ આશ્રમ
ગાંધી આશ્રમ
શિવાનંદ આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ?

ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ
કવિ શ્રી બોટાદકર
અનિલ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ?

મથુરદાસ જાની
કેવળરામ ત્રિપાઠી
માવજી દવે
કૃષ્ણશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP