મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો.

શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય
કૃષ્ણાશંકર માસ્તર
આચાર્ય કૃષ્ણપ્રિયજી
કૃષ્ણાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ?

માવજી દવે
કેવળરામ ત્રિપાઠી
મથુરદાસ જાની
કૃષ્ણશંકર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

ગાંધી નિવાસ
મહાત્મા મંદિર
મોહન મંદિર
કિર્તી મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP