મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. ઉમાશંકર સરદાર પટેલ સરોજીની નાયડુ ગાંધીજી ઉમાશંકર સરદાર પટેલ સરોજીની નાયડુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો હૃદયકુંજ નંદિની આતિથ્ય આશ્રમકુંજ હૃદયકુંજ નંદિની આતિથ્ય આશ્રમકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો. શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી માવજી દવે કેવળરામ ત્રિપાઠી મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? ગાંધી નિવાસ મહાત્મા મંદિર મોહન મંદિર કિર્તી મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર મોહન મંદિર કિર્તી મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ચંપારણ દરભંગા ભાગલપુર ઔરંગાબાદ ચંપારણ દરભંગા ભાગલપુર ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP