મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરોજીની નાયડુ સરદાર પટેલ ગાંધીજી ઉમાશંકર સરોજીની નાયડુ સરદાર પટેલ ગાંધીજી ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત આવ્યા બાદ ગાંધીજીએ ભારતમાં આશ્રમ ખોલવાનો વિચાર કર્યો. આ સમયે "તમારે આશ્રમને સારૂ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે" એમ ભારપૂર્વક કોણે કહ્યું ? મોતીલાલ ગાંધી ગોખલે શેઠ શ્રી સારાભાઈ જીવણલાલ બારિસ્ટર મોતીલાલ ગાંધી ગોખલે શેઠ શ્રી સારાભાઈ જીવણલાલ બારિસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોક્લવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? મથુરદાસ જાની માવજી દવે કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી મથુરદાસ જાની માવજી દવે કેવળરામ ત્રિપાઠી કૃષ્ણશંકર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. રાયચંદભાઈ જગજીવનભાઈ રેવાશંકર મુકતાનંદજી રાયચંદભાઈ જગજીવનભાઈ રેવાશંકર મુકતાનંદજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ? રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી કિશોરલાલ મશરૂવાલા સુરેશ જોષી રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી કિશોરલાલ મશરૂવાલા સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP