મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરોજીની નાયડુ ગાંધીજી સરદાર પટેલ ઉમાશંકર સરોજીની નાયડુ ગાંધીજી સરદાર પટેલ ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કાપડ ઉદ્યોગ ક્ષેત્રના કામદારોના પ્રશ્નોના નિવારણ માટે ગાંધીજીએ કઈ સંસ્થાની રચના માટે પ્રોત્સાહન આપ્યું હતું ? મજૂર વિકાસ સંઘ મજૂર મંડળ કામદાર સંઘ મજૂર મહાજન સંઘ મજૂર વિકાસ સંઘ મજૂર મંડળ કામદાર સંઘ મજૂર મહાજન સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1922માં અમદાવાદના શાહીબાગ ખાતેના સરકારી સર્કીટ હાઉસમાં ગાંધીજી પર રાજદ્રોહના આરોપસર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ મુકદ્દમો કયા જજ સમક્ષ ચલાવવામાં આવ્યો હતો ? મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. વાય. એન. થોમસ કુક સર એ. ઝેડ. વિલ્ફેડ મિ. સી. એન. બ્રુમફિલ્ડ સર થોમસ આર્મસ્ટ્રોંગ મિ. વાય. એન. થોમસ કુક સર એ. ઝેડ. વિલ્ફેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? બારડોલી સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ હરિશ્ચંદ્ર - તારામતી અન ટુ ધીસ લાસ્ટ ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ? જમીન ભાગીદારીનો પ્રશ્ન રંગભેદ નીતિ ગિરમીટિયાનો પ્રશ્ન મતાધિકાર જમીન ભાગીદારીનો પ્રશ્ન રંગભેદ નીતિ ગિરમીટિયાનો પ્રશ્ન મતાધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP