મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ રસ્કિન કાર્લ માર્ક્સ હેનરી ડેવિડ ઓગષ્ટ કોમ્ટ રસ્કિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'દાંડીકૂચ' એ ગાંધીજીનો સત્યાગ્રહ નીચેનામાંથી શેના માટે હતો ? મીઠાનો વેરો દારૂબંધી બાળલગ્ન વિદેશી કાપડ મીઠાનો વેરો દારૂબંધી બાળલગ્ન વિદેશી કાપડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? મોહન મંદિર કિર્તી મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ મોહન મંદિર કિર્તી મંદિર મહાત્મા મંદિર ગાંધી નિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સત્યાગ્રહના આંદોલન સમયે ગાંધીજીને પોતાની કઇ બાબત 'પહાડ જેવી ભૂલ' હોવાનું જણાયું હતું ? હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા હિંસા આચરતા સત્યાગ્રહીઓ માટે આંખ આડા કાન કરવા અજાણે સરકારી પુરાવાનો નાશ કરવા લોકોને પ્રેરવા કાયદાનો સવિનય ભંગ લોકોને નોંતરવા રોલેટ એકટ સામે સત્યાગ્રહીઓને સામુહિક રીતે જોડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ? ગિરમીટિયાનો પ્રશ્ન રંગભેદ નીતિ જમીન ભાગીદારીનો પ્રશ્ન મતાધિકાર ગિરમીટિયાનો પ્રશ્ન રંગભેદ નીતિ જમીન ભાગીદારીનો પ્રશ્ન મતાધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી ભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી ભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP