મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો.

કાર્લ માર્ક્સ
હેનરી ડેવિડ
રસ્કિન
ઓગષ્ટ કોમ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક 'દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ' સ્વરૂપે રૂપાંતરિત થયું, 'કન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

મગનલાલ રતનજી દવે
મહાદેવ દેસાઈ
વાલજી ગોવિન્દજી દેસાઈ
મણિલાલ નભોરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

આહાર – આરોગ્યમય જીવન
અન્ન અને આરોગ્ય
આહાર અને આરોગ્ય
આરોગ્યની ચાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના સિદ્ધાંતોને સાંકળીને ‘જીવન ચક્ર' બનાવવામાં આવ્યું હતું. આ 'જીવન ચક્ર' બનાવનારનું નામ જણાવો.

આચાર્ય કૃપલાણી
ગોપાલકૃષ્ણ ગોખલે
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ?

શંકરલાલ બેંકર
નરહરિ પરીખ
અનસુયાબેન
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ?

કેવળરામ ત્રિપાઠી
કૃષ્ણશંકર શાસ્ત્રી
મથુરદાસ જાની
માવજી દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP