Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ?

વૈકુંઠ તારા હૃદયમાં છે
અનટુ ધીસ લાસ્ટ
બાઈબલનો નવો અર્થ
ઉત્તમ માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

મહાદેવ દેસાઈ
બળવંતરાય ઠાકોર
મગનલાલ ગાંધી
શંકરલાલ બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સરળ અને નીતિવાન સાહિત્ય રચનાનો ગાંધીજીના આગ્રહનો કોણે વિરોધ કર્યો હતો ?

સુરેશ જોષી
કિશોરલાલ મશરૂવાલા
કનૈયાલાલ મુનશી
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ?

અંબભાઈ પુરાણી
સરદાર વલ્લભભાઈ પટેલ
ગણેશ વાસુદેવ માવળંકર
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન પોરબંદરમાં તેઓની સ્મૃતિમાં કીર્તિમંદિર કોણે બંધાવ્યું હતું ?

મોરારજી ગોકુળદાસે
પ્રાણલાલ દેવકરણ નાનજીએ
સુમતિ મોરારજીએ
ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP