મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ?

દીનબંધુ ઉપાધ્યાય
રવિપ્રસાદ જાની
નારાયણ મોરેશ્વર
શાલીભદ્ર ખરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મોરારજી ભાઈ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ?

મગનલાલ ગાંધી
બળવંતરાય ઠાકોર
મહાદેવ દેસાઈ
શંકરલાલ બેંકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
બ્રિટિશ સરકારે ગાંધીજીને એમની માનવસેવા પ્રવૃતિઓને લક્ષ્યમાં લઈ કયો ઈલ્કાબ આપ્યો હતો ?

હિંદ મહાત્મા
કૈસરે હિંદ
હિંદનો ફકીર
નિશાને હિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP