મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર રવિપ્રસાદ જાની શાલીભદ્ર ખરે દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદમાં ‘ગાંધી આશ્રમ' જેનું બીજું નામ 'સત્યાગ્રહ આશ્રમ' છે, તેની પાસે સાબરને મળતી નાનકડી નદી ચંદ્રભાગાના તીરે કયા પવિત્ર ઋષિની સમાધિ છે ? ભૃગુ વિશ્વામિત્ર દુર્વાસા દધીચી ભૃગુ વિશ્વામિત્ર દુર્વાસા દધીચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ___ એ લખેલ પુસ્તક ‘વોલ્ડન'નો ગાંધીજીના જીવન પર મોટો પ્રભાવ પડયો હતો. ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ કાર્લ માર્ક્સ રસ્કિન ઓગષ્ટ કોમ્ટ હેનરી ડેવિડ કાર્લ માર્ક્સ રસ્કિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? ભૂમિપુત્ર હરિજન મુંબઈ સમાચાર નયા માર્ગ ભૂમિપુત્ર હરિજન મુંબઈ સમાચાર નયા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ? સ્વામી હેન્ની સ્વામી આનંદ સ્વામી નિર્ગુણાનંદજી આપેલ પૈકી એક પણ નહીં સ્વામી હેન્ની સ્વામી આનંદ સ્વામી નિર્ગુણાનંદજી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP