Loading [Contrib]/a11y/accessibility-menu.js

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ગાંધીજી
ચાણક્ય
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
સન 1908માં લંડનથી દક્ષિણ આફ્રિકા આગબોટમાં પાછા ફરતાં ગાંધીજીએ કયું પુસ્તક લખ્યું હતું ?

હિંદ સ્વરાજ
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
અનાસકિત યોગ
આરોગ્યની ચાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

કિસાન – મજદૂર આંદોલન
સવિનય કાનૂન ભંગ
આઝાદ હિંદ ચળવળ
ભારત છોડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
દક્ષિણ આફ્રિકાનો કેસ પત્યા બાદ સ્થાનિક ભારતીઓએ ગાંધીજીને કઇ લડત લડવા માટે પ્રિટોરિયા ખાતે રોકાઈ જવા અને ભારત પરત ન જવા આગ્રહ કર્યો ?

રંગભેદ નીતિ
ગિરમીટિયાનો પ્રશ્ન
મતાધિકાર
જમીન ભાગીદારીનો પ્રશ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

બારડોલી સત્યાગ્રહ
અહિંસા આંદોલન
દાંડી યાત્રા
હિન્દ છોડો ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ?

લેબરિયા
કુલેરીયા
ભારવેઠીયા
ગિરમીટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP