ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? અખો નરસિંહ મહેતા મીરાબાઈ નારદ અખો નરસિંહ મહેતા મીરાબાઈ નારદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? અખો નરસિંહ મહેતા દયારામ શામળ અખો નરસિંહ મહેતા દયારામ શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને રચનાઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી જ્યોતીન્દ્ર દવે - સોયદોરો મોહનદાસ ગાંધી - જાત મહેનત ઝવેરચંદ મેઘાણી - બદમાશ પન્નાલાલ પટેલ - બાબુ વિજળી જ્યોતીન્દ્ર દવે - સોયદોરો મોહનદાસ ગાંધી - જાત મહેનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ ખોટી છે ? સાદી કડી, સાદી વાત વિવેક - શામળ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ સાદી કડી, સાદી વાત વિવેક - શામળ શ્યામરંગ સમીપે ન જાવું - દયારામ પ્રેમરસ પામે તું, મોરનાં પિચ્છઘર - નરસિંહ ગગનમંડલની ગાગરડી - દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમોને પ્રકાશિત /વેચાણ કરતી મહત્વની સંસ્થા કઇ છે ? ગુજરાત વિદ્યાસભા ભાષા નિયામકની કચેરી ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ભાષા નિયામકની કચેરી ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પોતાના પુસ્તક "માણસાઈનાં દીવા"માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમિયાન કઈ વ્યક્તિ સાથેના અનુભવો આલેખ્યા છે ? વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ રવિશંકર મહારાજ ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP