ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
લોકસભા અને રાજ્યસભા
કેબિનેટ મિનીસ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ?

9મો બંધારણીય સુધારો 1958
7મો બંધારણીય સુધારો 1956
10મો બંધારણીય સુધારો 1957
3જો બંધારણીય સુધારો 1952

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ?

રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
આમુખ
મૂળભૂત હકો
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

ઋગ્વેદ
કઠોરોપનિષદ
સામવેદ
મૂંડકોપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP