ભારતનું બંધારણ (Constitution Of India) દહેજ પ્રતિબંધક કાનૂનનું વર્ષ કયું ? 1961 1952 1973 1955 1961 1952 1973 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં સુધારા-વધારા કરવા માટેની કાર્યવાહી સંદર્ભે કયા અનુચ્છેદ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે ? 368 364 362 366 368 364 362 366 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 28 આર્ટિકલ – 31 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 આર્ટિકલ – 28 આર્ટિકલ – 31 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની બાબતો બંધારણના કયા સુધારાને કારણે અમલી બનેલ છે.1. ત્રિસ્તરીય માળખું ઉભું કરવું. 2. ગ્રામ્ય સ્તરે ગ્રામ સભાની જોગવાઈ કરવી 3. દર 5 વર્ષે ચૂંટણી 4. જિલ્લા આયોજન સમિતિની રચના કરવી. 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો 71મો સુધારો 72મો સુધારો 73મો સુધારો 74મો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નકકી કરવાની સત્તા કોની છે ? ઉચ્ચતમ ન્યાયાલય ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલય ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? એસ. ચેન્નારેડ્ડી ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી એસ. ચેન્નારેડ્ડી ગોપાલાસ્વામી આયંગર આર.કે. સુબ્રમણ્યમ ટી.એન. સત્યપંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP